Telegram Group Join!

Vahli Dikri Yojana-વહાલી દીકરી યોજના.

Vahli Dikri Yojana 2024 : કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ અને મહિલાઓ માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જેમ કે, બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના, વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક પુનઃ લગ્ન યોજના, વહાલી દીકરી યોજના વગેરે બહાર પાડેલ છે. ત્યારે અમે તમને તેમાંની એક વહાલી દીકરી યોજના અંગે માહિતી … Read more

Pradhan Mantri Krishi Sinchai Yojana- પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના.

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ! મળશે લાખો ખેડૂતોને લાભ ! કેબિનેટે 2025-26 સુધી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે, જેનો લાભ લગભગ 22 લાખ ખેડૂતોને મળશે. સરકારી નિવેદન અનુસાર, કુલ ખર્ચ 93,068 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. 💧 એક્સિલરેટેડ ઇરિગેશન બેનિફિટ પ્રોગ્રામ હેઠળ સમાવિષ્ટ નવા પ્રોજેક્ટ્સ સહિત 60 ચાલુ પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા … Read more

જનની સુરક્ષા યોજના-Janni Suraksha Yojana.

1. જનની સુરક્ષા યોજના વિશે માહિતી . •જનની સુરક્ષા યોજના ગુજરાત સરકાર ની એક મહત્વ ની યોજના છે . આ યોજના ગરીબ બી.પી.એલ. કુટુંબ માટે ની છે . જેમાં 2 જીવિત બાળકો ના જન્મ સુધી જ લાગુ પડશે . આ યોજના નો હેતુ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ ની અન્ય તમામ ગરીબી રેખા ની … Read more

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વિશે માહિતી – Pradhan Mantri Mudra Loan Yojana.

અમે તમને આ યોજના સંબંધિત તમામ માહિતી અહીં આપીશું, જેનાથી તમારા માટે અરજી કરવાનું સરળ બનશે. આ યોજના 8 એપ્રિલ 2015 ના રોજ વડાપ્રધાન મોદીજી દ્વારા શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત દેશના જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમને આ યોજના દ્વારા 10 લાખ સુધીની ધંધા માટે લોન આપવામાં આવશે,એના માધ્યમ થી … Read more

Sukanya Samriddhi Yojana in-સુકન્યા સમૃદ્ધિ યોજના.

દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ અને સુરક્ષિત બનાવવા માટે ભારત સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી વ્હાલી દીકરી યોજના, લાડલી લક્ષ્મી યોજના, સાયકલ સહાય યોજના વગેરે. આ ઉપરાંત બચત યોજનાઓ ચલાવવામાં આવે છે. આવકવેરા મુક્તિ અને ઉચ્ચ વ્યાજ દર આપવામાં આવે છે. જેથી લોકોને આ યોજનાઓમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થાય અને દીકરીઓનું ભવિષ્ય … Read more

અટલ પેન્શન યોજના । Atal Pension Yojana.

ભારત સરકાર દ્વારા જન-ધન થી જનસુરક્ષા હેઠળ ઘણી યોજનાઓ ચાલે છે, જેમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના(330), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના(12) વગેરે દેશના નાગરિકોની સુરક્ષા માટે યોજનાઓ ચાલે છે. કેન્‍દ્ર સરકાર દ્વારા 1 જૂન 2015 થી અટલ પેન્‍શન યોજના ચાલુ કરેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે દર મહિને બેંક/પોસ્ટ ખાતામાં પ્રીમિયમ જમા કરાવવાનું હોય … Read more

PMJJBY Insurance Yojana-પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના.

PMJJBY Insurance Yojana : દેશના નાગરિકોને પોલિસીનો લાભ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 9 મે 2015ના રોજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના ભારતીય જીવન વીમા નિગમ અને અન્ય ખાનગી વીમા કંપનીઓ દ્વારા જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો દ્વારા ઓફર કરવામાં આવી રહી છે. જો આ યોજના હેઠળ ભાગ લેનારા … Read more

Pradhanmantri Suraksha yojana-પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના.

Pradhan Mantri 20rs Insurance Yojana – પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ માત્ર રૂ.20 છે. આ વીમા યોજના હેઠળ 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર અકસ્માત વીમો કરવામાં આવશે. આ યોજના 18 થી 70 વર્ષના લોકો માટે છે. આ યોજના હેઠળ, જો વીમાધારક વ્યક્તિ અકસ્માતમાં મૃત્યુ પામે છે, અથવા અકસ્માતમાં બંને આંખો અથવા બંને હાથ અથવા … Read more

Pradhan Mantri Jan Dhan Yojana | પ્રધાનમંત્રી જન ધન યોજના.

ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલી બનાવેલ છે. પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) એ ભારત સરકાર દ્વારા ઓગસ્ટ 2014 માં શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા વર્ગના લોકોને બેંકિંગ સુવિધાઓ અને વીમા સહિતની નાણાકીય સેવાઓની ઍક્સેસ પ્રદાન કરવાનો … Read more

Govt Scheme: પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 માટે નવી અપડેટ, આ રીતે કરી શકશો અરજી.

PMAY એ શહેરી ગરીબો માટે ઘર ખરીદવાની કિંમતમાં ઘટાડો કરીને સમગ્ર રિયલ એસ્ટેટ માર્કેટમાં નમૂનો બદલ્યો છે. વર્ષ 2024 સુધી પ્રધાન મંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G)ને લંબાવવામાં આવી. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આવાસની માંગ અને પુરવઠા વચ્ચેના વધતા જતા અંતરને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. તેની શરૂઆતથી, PMAY એ શહેરી ગરીબો માટે … Read more