Pradhan Mantri Krishi Sinchai Yojana- પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ! મળશે લાખો ખેડૂતોને લાભ ! કેબિનેટે 2025-26 સુધી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે, જેનો લાભ લગભગ 22 લાખ ખેડૂતોને મળશે. સરકારી નિવેદન અનુસાર, કુલ ખર્ચ 93,068 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. 💧 એક્સિલરેટેડ ઇરિગેશન બેનિફિટ પ્રોગ્રામ હેઠળ સમાવિષ્ટ નવા પ્રોજેક્ટ્સ સહિત 60 ચાલુ પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા … Read more