અટલ પેન્શન યોજના । Atal Pension Yojana.
ભારત સરકાર દ્વારા જન-ધન થી જનસુરક્ષા હેઠળ ઘણી યોજનાઓ ચાલે છે, જેમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના(330), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના(12) વગેરે દેશના નાગરિકોની સુરક્ષા માટે યોજનાઓ ચાલે છે. કેન્દ્ર સરકાર દ્વારા 1 જૂન 2015 થી અટલ પેન્શન યોજના ચાલુ કરેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે દર મહિને બેંક/પોસ્ટ ખાતામાં પ્રીમિયમ જમા કરાવવાનું હોય … Read more