PMJJBY Insurance Yojana-પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના.
PMJJBY Insurance Yojana : દેશના નાગરિકોને પોલિસીનો લાભ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 9 મે 2015ના રોજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના ભારતીય જીવન વીમા નિગમ અને અન્ય ખાનગી વીમા કંપનીઓ દ્વારા જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો દ્વારા ઓફર કરવામાં આવી રહી છે. જો આ યોજના હેઠળ ભાગ લેનારા … Read more