Pradhan Mantri Jan Dhan Yojana | પ્રધાનમંત્રી જન ધન યોજના.
ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલી બનાવેલ છે. પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) એ ભારત સરકાર દ્વારા ઓગસ્ટ 2014 માં શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા વર્ગના લોકોને બેંકિંગ સુવિધાઓ અને વીમા સહિતની નાણાકીય સેવાઓની ઍક્સેસ પ્રદાન કરવાનો … Read more